Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

મનહર મોદી
આદિલ મન્સૂરી
ચિનુ મોદી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ કયા પ્રદેશમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી ?

બલુચિસ્તાનમાં
ચીનના કબજા હેઠળના કશ્મીરમાં
પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાં
કશ્મીરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP