Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઇર્શાદ' ઉપનામથી જાણીતા કવિનું નામ આપો.

મનહર મોદી
આદિલ મન્સૂરી
ચિનુ મોદી
રાજેન્દ્ર શુક્લ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ?

જ્ઞાનપીઠ એવોર્ડ
નૉબલ પારિતોષિક
રણજિતરામ સુવર્ણચંદ્રક
નર્મદચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.

પ્રશ્નવાક્ય
આજ્ઞાર્થવાક્ય
ઉદ્‌ગારવાક્ય
વિધાનવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP