સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? તરંગવઈ દ્રયાશ્રય ગણદર્પણ કહાવલી તરંગવઈ દ્રયાશ્રય ગણદર્પણ કહાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ? હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 8 પ્રકરણ 17 પ્રકરણ 11 પ્રકરણ 12 પ્રકરણ 8 પ્રકરણ 17 પ્રકરણ 11 પ્રકરણ 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 125 130 124 123 125 130 124 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ત્રિફળા' ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ? આમળા મીંઢી આવળ પુવાડ આદુ આમળા મીંઢી આવળ પુવાડ આદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP