Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

મેરી જહાંગીરી
અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી
જહાંગીર કથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સંયુક્તવાક્ય
સાદુવાક્ય
મિશ્રવાક્ય
સંકુલવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP