Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

કીર્તિવર્મા
પુલકેશી પહેલો
પુલકેશી બીજો
મંગલેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

તુઝુકે જહાંગીરી
અકબર જહાંગીરી
જહાંગીર કથા
મેરી જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP