Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલૅન્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) She was both surprised and ___, when she saw her exam result. restored released rewarded relieved restored released rewarded relieved ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 405 ના આપવું પડે ₹ 4500 ₹ 810 ₹ 405 ના આપવું પડે ₹ 4500 ₹ 810 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોશા એ દાદા કેસરી સિંઘની શું હતી ? દીકરી પ્રપૌત્રી પુત્રવધૂ પૌત્રી દીકરી પ્રપૌત્રી પુત્રવધૂ પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'વિદ્યાલય' શબ્દની સંધિ છૂટી પાડો. વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્ય + આલય વિદ્યા + આલય વિદ્ય + અલય વિદ્યા + અલય વિદ્ય + આલય વિદ્યા + આલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 1 સે.મી. 4 સે.મી. 3 સે.મી. 5 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 3 સે.મી. 5 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP