Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 5 -5 4 -4 5 -5 4 -4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો ? 1916 1914 1917 1915 1916 1914 1917 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિ.મી.નો છે ? 11,72,000 13,92,000 12,82,000 14,52,000 11,72,000 13,92,000 12,82,000 14,52,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'કવિ શિરોમણિ' નું માન પામેલા કવિ કોણ ? અખો શામળ પ્રેમાનંદ દયાનંદ અખો શામળ પ્રેમાનંદ દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? જહાંગીર કથા તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી અકબર જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી અકબર જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP