Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ લાલબહાદુર શાસ્ત્રીએ જવાહરલાલ નહેરુએ સરદાર પટેલે મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો tan² θ = 8/7 હોય તો ((1+sinθ)(1-sinθ))/((1-cosθ)(1+cosθ)) = ___ 64/49 7/8 8/7 49/64 64/49 7/8 8/7 49/64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 27-03-1899 29-04-1900 25-02-1898 23-01-1897 27-03-1899 29-04-1900 25-02-1898 23-01-1897 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 52 168 72 20 52 168 72 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક સળીયો મેદાન સાથે 30 નો ખૂણો બનાવે છે. બરાબર બપોરે 12 વાગે તેનો પડછાયો 3 મીટર હોય તો સળીયાની લંબાઈ શોધો. 2√3 3√2 2/√3 3/√2 2√3 3√2 2/√3 3/√2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર કૃષ્ણકુંજ રામબાણ સીતાબાગ કર્ણભાર કૃષ્ણકુંજ રામબાણ સીતાબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP