Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ?

મોતી પકવવાનો
રસાયણો બનાવવાનો
મરઘા ઉછેરવાનો
મધમાખી ઉછેરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

સુરેશ જોશી
અનિલ જોશી
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
પીતાંબર પટેલ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP