Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
સ્નેહરશ્મિ
ઉમાશંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
ઉપમા
અનન્વય
સ્વભાવોક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP