Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ?

ઉર્જિત પટેલ
રઘુરામ રાજન
તીરથસિંહ ઠાકુર
અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો ?

સપ્તપદી
નિશિથ
વિશ્વશાંતિ
ગંગોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
અહીં દર્શાવેલ ત્રણેય
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
કાળાનાણાને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP