Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ લીટન મેકોલે વેલેસ્લી વોરન હેસ્ટિંગ્સ લીટન મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) AB→ ને સાદી ભાષામાં શું કહેવાય ? જીવા AB રેખાખંડ AB રેખા AB કિરણ AB જીવા AB રેખાખંડ AB રેખા AB કિરણ AB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો ? ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ઈ.સ. 1773 ઈ.સ. 1858 ઈ.સ. 1757 ઈ.સ. 1864 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિણી શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો મધમાખી ઉછેરવાનો રસાયણો બનાવવાનો મોતી પકવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP