Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

મેકોલે
વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ગભરાઈ જવું
મૃત્યુ પામવું
ઉદાસ થઈ જવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP