Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. મંદાક્રાંતા માલિની સ્ત્રગ્ધરા પૃથ્વી મંદાક્રાંતા માલિની સ્ત્રગ્ધરા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ? આતંકવાદ સામે લડવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા અહીં દર્શાવેલ ત્રણેય આતંકવાદ સામે લડવા નકલી નોટોના કારોબારને ખતમ કરવા કાળાનાણાને નાથવા અહીં દર્શાવેલ ત્રણેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઉંચાઈએ સરેરાશ આશરે ___ મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે ? મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો મરઘા ઉછેરવાનો રસાયણો બનાવવાનો મધમાખી ઉછેરવાનો મોતી પકવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? ધીરો ભોજા ભગત પ્રેમાનંદ દયારામ ધીરો ભોજા ભગત પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP