Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? શાસ્ત્રલેખો હસ્તલેખો અભિલેખો ચિત્રલેખો શાસ્ત્રલેખો હસ્તલેખો અભિલેખો ચિત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? ગિજુભાઈ બધેકા સાં. જે. પટેલ જગદીશ ભટ્ટ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા સાં. જે. પટેલ જગદીશ ભટ્ટ ઇશ્વર પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? વિજ્ઞાન સાહિત્ય સૈન્ય કલા વિજ્ઞાન સાહિત્ય સૈન્ય કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, લોકસેવા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ? નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. એ. એસ. દવે નામદાર જ મુકેશ શાહ નામદાર જ. આર. સુભાષરેડ્ડી નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય નામદાર જ. એ. એસ. દવે નામદાર જ મુકેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રીમદ્ રાજચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે શ્રીમદ્ રાજચંદ્ર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP