Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

શાસ્ત્રલેખો
હસ્તલેખો
અભિલેખો
ચિત્રલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ગિજુભાઈ બધેકા
સાં. જે. પટેલ
જગદીશ ભટ્ટ
ઇશ્વર પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, શક્તિ માર્ગ
7, લોકહિત માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ
7, લોકસેવા માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું નામ શું છે ?

નામદાર જ. આર. સુભાષરેડ્ડી
નામદાર જ. ભાસ્કર ભટ્ટાચાર્ય
નામદાર જ. એ. એસ. દવે
નામદાર જ મુકેશ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રીમદ્ રાજચંદ્ર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP