Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

જગદીશ ભટ્ટ
ગિજુભાઈ બધેકા
સાં. જે. પટેલ
ઇશ્વર પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી દેવગોડા
મા. શ્રી અટલબિહારી વાજપેયી
મા. શ્રી મનમોહનસીંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP