Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતનું વાવેતર કરવું
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને વખતસર રજૂ કરવી
વાતને જેવી છે તેવી રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ?

Denomination
Delimitation
Demonetisation
Derecognisation

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP