DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષ થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે. જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે ?

48
36
40
44

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો.

લક્ષ્મણ
હનુમાન
આપેલ પૈકી એક પણ નહીં
રામ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નિતી આયોગનાં ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) કોણ છે ?

બિમલ જાલન
નરેન્દ્ર મોદી
અમિતાભ કાંત
વાય.વી.રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP