DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બારડોલી સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?

ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
જીવરાજ મહેતા
બલવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ?

એમ.એન. શ્રીનિવાસ
એમીલ દર્ખીમ
એન્દ્રે બેતેં
મેક્સ વેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

ઓર્સ્બોન સ્મિથ
બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP