Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-14 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

કર્ણદેવ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-I
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

ઓર્સ્બોન સ્મિથ
બેનેગલ રામા રાવ
જેમ્સ ટેઈલર
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

નરેન્દ્રનાથ સેનગુપ્તા
ગોવિંદરાજન પદ્મનાભન
અમિત અબ્રાહમ
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP