DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ હતી ? 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 6 એપ્રિલ 1932 12 માર્ચ 1931 6 એપ્રિલ 1930 12 માર્ચ 1930 6 એપ્રિલ 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ કર્ણદેવ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો, સૌથી નાના બાળકની ઉંમર હશે : 21 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 9 વર્ષ 21 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 9 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ‘ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? અમદાવાદ જુનાગઢ સુરેંદ્રનગર કચ્છ અમદાવાદ જુનાગઢ સુરેંદ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP