DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાતનાં બીજા મુખ્ય મંત્રી કોણ હતા ?

જીવરાજ મહેતા
ઘનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ
બલવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે ?

પૉક પોઈન્ટ
ઈન્દિરા પોઈન્ટ
લક્ષ્ય પોઈન્ટ
કન્યાકુમારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP