DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો.

રામ
આપેલ પૈકી એક પણ નહીં
લક્ષ્મણ
હનુમાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ?

હાઈડ્રોક્લોરીક એસિડ
સલ્ફ્યુરીક એસિડ
સાઈટ્રીક એસિડ
એસિટીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

ડબલ્યૂ. સી. બેનર્જી
વિઠ્ઠલભાઈ પટેલ
એ. ઓ. હ્યુમ
ઍન્ની બિસેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP