DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં :

1911માં સેઇન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1918 માં અલાહાબાદ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં થયો હતો.
1921માં મદુરાઇ યુનિવર્સિટીના રાજનીતિક વિજ્ઞાનનાં વિભાગમાં થયો હતો.
1915 માં કલકત્તા યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં થયો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અમદાવાદનું પ્રસિધ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું ?

મેહમૂદ બેગડા
કુતબુદ્દીન મોહમદ શાહ
અહમદ શાહ-1
દાઉદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ?

ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રીયા
સ્પેઈન
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP