DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

કાર્બન-14 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
પોટેશિયમ સલ્ફેટ
કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP