DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? તાપી મહી નર્મદા કરજણ તાપી મહી નર્મદા કરજણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) પાટણની પ્રસિદ્ધ ‘રાણી કી વાવ’ કોણે બંધાવી હતી ? રાણી ઉદયમતી મીનળ દેવી રાણી રૂડાબાઈ નાઈકા દેવી રાણી ઉદયમતી મીનળ દેવી રાણી રૂડાબાઈ નાઈકા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ? 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયો એક કોલસાનો પ્રકાર નથી ? લિમોનાઈટ લિગ્નાઈટ એન્થ્રાસાઈટ બિટુમિનસ લિમોનાઈટ લિગ્નાઈટ એન્થ્રાસાઈટ બિટુમિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ચિકનગુનિયા શાનાથી થાય છે ? પ્રદૂષિત હવા બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ પ્રદૂષિત હવા બેક્ટેરિયા ચેપી મચ્છર પ્રદૂષિત જળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતેં મેક્સ વેબર એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ એન્દ્રે બેતેં મેક્સ વેબર એમીલ દર્ખીમ એમ.એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP