Revenue Talati Exam Paper (28-02-2016) 'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો. કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી કેશવરામ કાનજીરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ? કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને તાલુકા વિકાસ અધિકારીશ્રીને ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરોજીની નાયડુ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે' (c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'(1) મીરાં(2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ b-4, a-2, c-3, d-1 d-2, c-1, b-4, a-3 a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 b-4, a-2, c-3, d-1 d-2, c-1, b-4, a-3 a-1, b-4, d-3, c-2 c-1, d-2, a-4, b-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) માઈક્રોસ્કોપ (b) સ્ટીમ એન્જિન (c) કમ્પ્યુટર (d) ટેલિગ્રાફ(1) ચાર્લ્સ બેબેજ(2) સેમ્યુઅલ મોર્સ (3) જેમ્સ વૉટ (4) ઝેડ. જન્સેન d-1, c-2, b-3, a-4 c-2, a-1, b-4, d-3 b-3, d-2, a-4, c-1 a-1, c-2, d-4, b-3 d-1, c-2, b-3, a-4 c-2, a-1, b-4, d-3 b-3, d-2, a-4, c-1 a-1, c-2, d-4, b-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંઘ રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંઘ રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP