Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ?

જ્યોતીન્દ્ર દવે
ઉમાશંકર જોષી
કનૈયાલાલ મુનશી
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

a-3, c-4, d-2, b-1
b-4, a-1, c-3, d-2
d-3, b-2, a-4, c-1
c-4, b-3, d-1, a-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઈ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દસૃષ્ટિ
પરબ
બુદ્ધિપ્રકાશ
ગુજરાત ગૌરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
10,000 રૂ.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય ? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

11263 રૂ.
11623 રૂ.
11236 રૂ.
11326 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP