Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મણિશંકર રત્નજી ભટ્ટ
મહાકવિ પ્રેમાનંદ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સાત નદીઓનું સંગમસ્થાન - વૌઠા
(b) કવિ કલાપીની કર્મભૂમિ - લાઠી
(c) દેવાધિદેવ મહાદેવનું ભવ્ય શિવાલય - બિલેશ્વર
(d) પ્રતિ 18 વર્ષે ભરાતા કુંભમેળાનું સ્થળ - ભાડભૂત
(1) અમરેલી જિલ્લો
(2) ભરૂચ જિલ્લો
(3) રાજકોટ જિલ્લો
(4) અમદાવાદ જિલ્લો

a-4, b-1, c-3, d-2
d-2, a-1, b-3, c-4
b-1, c-2, d-3, a-4
c-3, d-4, a-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

d-3, b-2, a-4, c-1
c-4, b-3, d-1, a-2
a-3, c-4, d-2, b-1
b-4, a-1, c-3, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
20
22
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP