Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'ડોસો જાણે નરસિંહ અવતાર હતો' - આ વાક્યમાં કયો અલંકાર છે ?

અનન્વય
ઉત્પ્રેક્ષા
ઉપમા
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય
ય મ ન સ ભ લ ગા
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

ઘરમાં સવારે છાશ વલોવવી.
ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી.
કપોળ કલ્પનામાં રાચવું.
ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP