Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ?

બૅક્ટેરિયા
વાઈરસ
હાડકાનો ઘસારો
હિમોગ્લોબીનની ઉણપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત.

ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય.
અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે.
ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ.
સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP