Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

રઘુવીર ચૌધરી
ગુણવંત શાહ
નરસિંહરાવ દિવેટિયા
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

રવિશંકર રાવળ
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા
ક્ષેમુ દીવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP