Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ?

અકર્મક ક્રિયાપદ
દ્રિકર્મક
સકર્મક ક્રિયાપદ
સહાયકારક ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
નરસિંહરાવ દિવેટિયા
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
તાજેતરમાં વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા તરીકે કોની નિમણુંક થઇ ?

અજય શંકર
વિકાસ સ્વરૂપ
એસ જયશંકર
એ.કે.શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક
પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP