Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
“અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

ભગવતીકુમાર શર્મા
બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'આપણો ઘડીક સંગ' કૃતિ ક્યા સાહિત્યકારની છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા
ગૌરીશંકર જોષી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ?

રમેશ પારેખ
નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર
કવિ નાન્હાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP