ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ આગમ શ્વેતાગમ ત્રિપિટક દિગંબરાગમ આગમ શ્વેતાગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? કાશી વિશ્વનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર સોમનાથ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તિરુપતિ બાલાજી મંદિર મીનાક્ષી મંદિર સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ચેરી બ્લોસમ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સુરદાસના ભક્તિગીતો કઈ બોલીમાં છે ? ખારી બોલી વ્રજ મૈથિલી અવધ ખારી બોલી વ્રજ મૈથિલી અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધારવાડ સમૂહના ખડકો શાના માટે પ્રખ્યાત છે ? બોક્સાઈટ ચૂનાના પથ્થર મેગેનીઝ ભંડાર લોહઅયસ્કના ભંડાર બોક્સાઈટ ચૂનાના પથ્થર મેગેનીઝ ભંડાર લોહઅયસ્કના ભંડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઈ.સ. 1893માં યુનાઈટેડ સ્ટેટસના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ રામ કૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP