Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે?

રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ
ગુણવંત શાહ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
સમર્થ હાસ્યકાર તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રમણભાઇ નીલકંઠ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP