ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
આપેલ તમામ
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
અલબરૂની
ટોલેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

બ્રિટિશ સંસદ
રાજ્યસભા
લોકસભા
લોકસભા અને રાજ્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

નિરંજનસિંઘ ગીલ
રાસબેહારી બોઝ
મોહનસિંઘ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ?

ચેન્નાઈ
અમદાવાદ
બેંગલોર
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP