ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? ડેવીડ હેર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ડેવીડ હેર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP