ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ? રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક રાજા રામમોહન રાય રવિન્દ્રનાથ યગોર બારીન્દ્રનાથ ઘોષ લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? અલાઉદ્દીન બલ્બન મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન બલ્બન મહમદ ગઝનવી બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ એલ્જીન લોર્ડ ડફરીન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ એલ્જીન લોર્ડ ડફરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? ફારસી તુર્કી અરબી ઉર્દુ ફારસી તુર્કી અરબી ઉર્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP