ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી. રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ભગિની નિવેદિતા ડી.કે.કર્વે રવીન્દ્રનાથ ટાગોર એની બેસન્ટ ભગિની નિવેદિતા ડી.કે.કર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 3, 4, 2 1, 4, 2, 3 1, 2, 3, 4 1, 3, 2, 4 1, 3, 4, 2 1, 4, 2, 3 1, 2, 3, 4 1, 3, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ? નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP