ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું શ્રી સંપ્રદાયની સ્થાપના કરી બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? ઈન્ડોનેશિયા શ્રીલંકા માલદીવ મોંગોલિયા ઈન્ડોનેશિયા શ્રીલંકા માલદીવ મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મોહમ્મદ ઈકબાલ જયદેવ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી મુક્તિ આખરી વાસ્તવિકતા યોગ્ય કાર્ય દુ:ખ અને તેની નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? તાંબુ ટેરાકોટા સીસું લોખંડ તાંબુ ટેરાકોટા સીસું લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP