ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું આપેલ તમામ બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ-1858ના પ્રારંભ સમયે બ્રિટનમાં સર્વોચ્ચ સંસ્થા કોણ હતું ? આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા બ્રિટિશ સાંસદ આપેલ પૈકી એક પણ નહીં બ્રિટિશ સરકાર રાણી વિક્ટોરિયા બ્રિટિશ સાંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? કાલિદાસ ભવભૂતી માઘ હરીસેના કાલિદાસ ભવભૂતી માઘ હરીસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા દિલ્હી મુંબઈ ચેન્નાઈ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ મહાવીર નેમિનાથ પાર્શ્વનાથ મલ્લીનાથ મહાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP