Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ? વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચિનુ મોદી ચંદ્રકાંત શેઠ વિશ્વનાથ ભટ્ટ મણિલાલ દ્વિવેદી ચિનુ મોદી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય ? 21% 20% 100% 10% 21% 20% 100% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગુજરાતીમાં સૌ પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ? જ્યંત પાઠક ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર જ્યંત પાઠક ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વડીલ વ્યક્તિને પત્ર લખતાં નીચેનામાંથી શું સંબોધન કરવું જોઈએ ? ચિરંજીવ શ્રધ્ધેય પ્રિય પરમ પ્રિય ચિરંજીવ શ્રધ્ધેય પ્રિય પરમ પ્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 12 દિવસ 15 દિવસ 10 દિવસ 18 દિવસ 12 દિવસ 15 દિવસ 10 દિવસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે ? નીરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક નીરીક્ષક નિરિક્ષક નીરિક્ષક નિરીક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP