Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નર્મદના જીવન પરની જીવન કથા - “વીર નર્મદ'' કોણે લખી છે ?

ચંદ્રકાંત શેઠ
મણિલાલ દ્વિવેદી
વિશ્વનાથ ભટ્ટ
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ?

સાબરમતી - રેવા
શૈત્રુંજી - ભાદર
મહી - રેવા
મહી - સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP