Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

અકબર
ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી ?

જે. એલ. બેયર્ડ
સ્ટીવનસન
માર્કોની
સેમ્યુઅલ મોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ?

10.5 વર્ષ
14 વર્ષ
21 વર્ષ
18 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP