Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વળે વળ ઉતારવો એટલે...

બંધબેસતી ગોઠવણ કરવી
સામર્થ્ય હોવું
વધારીને વાત કરવી
મુશ્કેલ કાર્ય કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
નીચેનામાંથી કયા રાજાના રાજ્યદરબારનું રત્ન કવિ કાલિદાસ હતા ?

ચંદ્રગુપ્ત મૌર્ય
હર્ષવર્ધન
અકબર
ચંદ્રગુપ્ત બીજો (વિક્રમાદિત્ય)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP