Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'પાટણની પ્રભુતા' ઐતિહાસિક નવલકથાના સર્જકનું નામ આપો. ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ર.વ. દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી સરદાર પટેલ જામસાહેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગેલેલિયોએ 'લોલકનો નિયમ' કયારે શોધ્યો હતો ? 1957 આપેલ પૈકી એક પણ નહીં 1951 1950 1957 આપેલ પૈકી એક પણ નહીં 1951 1950 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ? અમૃત ઘાયલ બાલાશંકર કંથારિયા 'શૂન્ય' પાલનપુરી આદિલ 'મન્સૂરી' અમૃત ઘાયલ બાલાશંકર કંથારિયા 'શૂન્ય' પાલનપુરી આદિલ 'મન્સૂરી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP