Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
કથોપનિષદ
મહાભારત
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર
મુંબઈમાં બસ ડ્રાઈવર
દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP