Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

જય સોમનાથ
ચૌલાદેવી
ગુજરાતનો નાથ
પૃથ્વીવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

સરદાર પટેલ
રતુભાઈ અદાણી
કનૈયાલાલ મુનશી
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP