Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

સંકુલ વાક્ય
પ્રેરક વાક્ય
સાદું વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

રામજી ભા, રૂખી : દરિયાલાલ
કાનજી, જીવી : મળેલા જીવ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત
ગોબર, સંતુ : સંતુ રંગીલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

રતુભાઈ અદાણી
જામસાહેબ
કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP