Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ'' તરીકે કોણે સરખાવી છે ? સુભાષચંદ્ર બોઝ જ્વાહરલાલ નહેરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર સુભાષચંદ્ર બોઝ જ્વાહરલાલ નહેરુ સરદાર પટેલ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 'કૂંચી' શબ્દ કઈ અન્ય ભાષાના શબ્દો પરથી સ્વીકારાયેલ છે ? ફારસી મરાઠી અરબી તુર્કી ફારસી મરાઠી અરબી તુર્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 30 % 23(1/13) % 18(1/13) % 27(1/8) % 30 % 23(1/13) % 18(1/13) % 27(1/8) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? પાનસર પંચાસર ભૃગુકચ્છ અણહિલપુર પાટણ પાનસર પંચાસર ભૃગુકચ્છ અણહિલપુર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ચોક્ક્સ રકમ સાદા વ્યાજે 7 વર્ષમાં બમણી થાય, તો તેજ રકમ ત્રણ ગણી કેટલા સમયમાં થશે ? 10.5 વર્ષ 21 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 10.5 વર્ષ 21 વર્ષ 14 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ? 7 કલાક 42 કલાક 36 કલાક 6 કલાક 7 કલાક 42 કલાક 36 કલાક 6 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP