Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

જવાહરલાલ નહેરૂ
ગાંધીજી
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'ગુજરાત વિદ્યાપીઠ' ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

રઘુવીર ચૌધરી
નારાયણ દેસાઈ
ડૉ. કુમારપાળ દેસાઈ
ધીરુ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP