Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ
જવાહરલાલ નહેરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ?

ભક્તિ સેના
આઝાદ હિંદ ફોજ
આઝાદ ભારત સેના
સ્વતંત્ર ભારત સૈન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP