Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

નિક્સન
ચેમ્સફર્ડ
ડેલહાઉસી
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
નર્મદા નદીમાં આવેલ સાધુબેટ પર કયા મહાપુરુષની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા બનવાની છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

ન્હાનાલાલ - રા.વિ.પાઠક
સુંદરમ્ - ઉમાશંકર
સુંદરમ્ - બ. ક. ઠાકોર
ઉમાશંકર - પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP