Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ ઉમાશંકર જોષી રા.વિ.પાઠક બોટાદકર સુંદરમ્ ઉમાશંકર જોષી રા.વિ.પાઠક બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? નરસિંહ મહેતા દયારામ મીરાં અખો નરસિંહ મહેતા દયારામ મીરાં અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ || m ℓ ⋂ m ℓ ⊥ m ℓ = m ℓ || m ℓ ⋂ m ℓ ⊥ m ℓ = m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘કલાપી’ તખલ્લુસ કોનું છે ? કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ન્હાનાલાલ સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP