Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક
બોટાદકર
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP