Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? અખો દયારામ મીરાં નરસિંહ મહેતા અખો દયારામ મીરાં નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પરમવીર ચક્ર ભારત રત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પરમવીર ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 130 65 13 52 130 65 13 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાનો સૌ પહેલા શબ્દકોશ કયા લેખકે તૈયાર કરેલો ? ગોવર્ધનરામ નવલરામ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ નવલરામ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? નંદશંકર ધૂમકેતુ બ.ક. ઠાકોર નર્મદ નંદશંકર ધૂમકેતુ બ.ક. ઠાકોર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ઉંદર ભૂંડ દેડકું ગરોળી ઉંદર ભૂંડ દેડકું ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP