Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
કિશોરલાલ મશરૂવાળા
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

નિક્સન
ચેમ્સફર્ડ
ડેલહાઉસી
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ?

ગીતાંજલિ
ગીત-ગુર્જરી
ગીતાગૂર્જરી
ગીતમાધુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

બોટાદકર
સુંદરમ્
ઉમાશંકર જોષી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP