Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાનો હઠાગ્રહ
પોતાની દૃષ્ટિ
પોતાની માન્યતાઓ
અહંકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો.

ગુજરાત
પાટનગર ગાંધીનગર
ગાંધીનગર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે
જી. શંકર કુરૂપ
આશાપૂર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો :

સ + બંધ = સંબંધ
રામ + આયન = રામાયણ
પરિ + નામ = પરિણામ
નમસ + કાર = નમસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ભારતમાં ટેલિકૉમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ?

ધીરુભાઈ અંબાણી
ડૉ. વિક્રમ સારાભાઈ
સામ પિત્રોડા
ત્રણમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

શુક્રના તારાને
ખરતી ઊલ્કાઓને
પ્લૂટો ગ્રહને
ધૂમકેતુને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP