Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાનો હઠાગ્રહ
પોતાની દૃષ્ટિ
અહંકાર
પોતાની માન્યતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
બંધારણસભાના પ્રથમ કામચલાઉ પ્રમુખ કોણ હતા ?

જવાહરલાલ નેહરુ
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ડૉ. સચ્ચિદાનંદ સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દ છે ?

ગંભીર - છીછરું
અલૌકિક - દિવ્ય
અભ્યાગત - અતિથિ
ઉપહાસ - મશ્કરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે
આશાપૂર્ણા દેવી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP