Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'પૂંછડિયા તારા' તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ધૂમકેતુને
શુક્રના તારાને
પ્લૂટો ગ્રહને
ખરતી ઊલ્કાઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

સરદારસિંહ રાણા
વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજી કૃષ્ણ વર્મા
મદનલાલ ઢીંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP