ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? કિસાન મર્યાદા અભ્યુદય આપેલ તમામ કિસાન મર્યાદા અભ્યુદય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? પંડિત નેહરુ ગાંધીજી મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ પંડિત નેહરુ ગાંધીજી મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ? રાજ્યસભા લોકસભા લોકસભા અને રાજ્યસભા બ્રિટિશ સંસદ રાજ્યસભા લોકસભા લોકસભા અને રાજ્યસભા બ્રિટિશ સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ગોપાલ હરી દેશમુખ સુભાષચંદ્ર બોઝ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય આજના કયા રાજ્યમાં આવેલ છે ? બિહાર મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP