ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
ગાંધીજી
સ્વામી રામતીર્થ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

પંડિત નેહરુ
ગાંધીજી
મદનમોહન માલવીયા
ચિત્તરંજનદાસ દેશબંધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ?

રાજ્યસભા
લોકસભા
લોકસભા અને રાજ્યસભા
બ્રિટિશ સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

ગોપાલ હરી દેશમુખ
સુભાષચંદ્ર બોઝ
ગોપાલકૃષ્ણ ગોખલે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP