ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

પંડિત દીનદયાળ
ગાંધીજી
બાળ ગંગાધર ટિલક
રાજ નારાયણ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

પાણિની - અષ્ટાધ્યાયી
અશ્વઘોષ - બુદ્ધચરિત
કાલિદાસ - રઘુવંશ
હુમાયુનામા - અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ?

પંડિત નેહરુ
ચિત્તરંજનદાસ દેશબંધુ
ગાંધીજી
મદનમોહન માલવીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP