ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
નંદદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

એની બેસન્ટ
માધવ ગોળવાલકર
ભગતસિંહ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?

કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ
આપેલ પૈકી એક પણ નહીં
ઈલ્તુમીશનો ગુંબજ
કુતુબ મિનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP