ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ
બાળ ગંગાધર ટિલક
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

વ્હુ ઈઝ દલિત
અનકવર્ડ ટુથ
વેઈટિંગ ફોર અ વિઝા
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
આર સી દત્ત
સુભાષ ચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP