ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ? આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર આપેલ પૈકી એક પણ નહીં હેનરી દેરોઝિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ડેવીડ હેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય શહીદ ભગતસિંહ બી.જી. તીલક લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા કાલિદાસ પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા મુગલ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા મુગલ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સને 1920 થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતુ તે કયા નામથી જાણીતું છે ? અસહકારનું આંદોલન ખિલાફત આંદોલન હિંદ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન અસહકારનું આંદોલન ખિલાફત આંદોલન હિંદ છોડો આંદોલન સવિનય કાનૂન ભંગ આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP