ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓગસ્ટ - 1947 માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ માઉન્ટબેટન રૂઝવેલ્ટ એટલી ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો. વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ વેઈટિંગ ફોર અ વિઝા અંડર ગ્રાઉન્ડ રિયાલિટી વ્હુ ઈઝ દલિત અનકવર્ડ ટુથ વેઈટિંગ ફોર અ વિઝા અંડર ગ્રાઉન્ડ રિયાલિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? દીવ કાલિકટ કોચી ગોવા દીવ કાલિકટ કોચી ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? ચાંદી સોનું લોખંડ તાંબુ ચાંદી સોનું લોખંડ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોને બ્રિટિશ સરકારે ઈન્ડિયન સીવીલ સર્વિસમાંથી બરતરફ કરવામાં આવેલ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી આર સી દત્ત સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ સુરેન્દ્રનાથ બેનરજી આર સી દત્ત સુભાષ ચંદ્ર બોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP