Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજ નારાયણ બોઝ
બાળ ગંગાધર ટિલક
પંડિત દીનદયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

અટલ બિહારી વાજપેયી
એચ.ડી.દેવગોડા
પી.વી.નરસિમ્હારાવ
આઈ.કે.ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

લાલા લજપતરાય
શ્યામજીકૃષ્ણ વર્મા
સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ?

જાપાન
ચીન
ઈટલી
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP